બાલાસિનોર સુતારીયામાં વિકાસના કામમાં ગેરરીતિ થયા નો આક્ષેપ - At This Time

બાલાસિનોર સુતારીયામાં વિકાસના કામમાં ગેરરીતિ થયા નો આક્ષેપ


બાલાસિનોર તાલુકાના સુતારીયા ગામે વિકાસના કામમાં ગે૨૨ીતિ થયાનો બાબતે પૂર્વ સરપંચ રાઠોડ મનહરસિંહ લક્ષમણસિંહદ્વારા વણકર વાસ ફળિયામાં અધૂરા પેવર બ્લોકના કામ માટે ૧૫ નાણાંપંચ ૨૦૨૦/૨૦૨૧ની ગ્રાન્ટમાં મંજુર કરવામાં આવ્યું હતું પરંતુ આજદિન સુધી એસ્ટીમેન્ટમાં જણાવેલ જગ્યાએ આજદિન સુધી કરવામાં ના આવતા આ કામના નાણાંનું બિલ બારોબાર લેવાઈ આવ્યું હોય તેવી આશંકા સાથે આ કામમાં ભારે ગે૨૨ીતિ થી હોવાનું જણાઈ આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.