બોટાદના કૃષ્ણસાગર તળાવમાં ઘઉંના વેપારીએ પડતું મુકી કર્યો આપઘાત - At This Time

બોટાદના કૃષ્ણસાગર તળાવમાં ઘઉંના વેપારીએ પડતું મુકી કર્યો આપઘાત


બોટાદના કૃષ્ણસાગર તળાવમાં ઘઉંના વેપારીએ પડતું મુકી કર્યો આપઘાત

બોટાદના ગઢડા રોડ પર આવેલ લક્ષ્મીનારાયણ પાર્કમાં રહેતા અને બોટાદના માર્કટીંગ યાર્ડમાં ઘઉનો વેપાર કરતા દિનેશભાઈ સવજીભાઈ મેટાલિયા ઉ.વ 40 અગમ્ય કારણોસર આજરોજ બપોરના સુમારે કૃષ્ણસાગર તળાવમાં પડતું મુકી આપઘાત કર્યો હતો બનાવની જાણ થતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યાં હતા ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી ડેડ બોડી ને તળાવ માંથી બહાર કાઢી બોટાદના સોનાવાલા હોસ્પિટલ ખાતે પી.એમ માટે મોકલી આપી હતી હાલ આપઘાતનું કારણ અંકબંધ છે.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.