આજરોજ લાભ પાંચમ ના પવિત્ર દિવસે વિક્રમ સંવત 2079 ના નવા વર્ષમાં બોટાદ "માનવ મંદબુદ્ધિસેવાશ્રમ",સમઢીયાળા માં ધાબળા વિતરણ નું આયોજન - At This Time

આજરોજ લાભ પાંચમ ના પવિત્ર દિવસે વિક્રમ સંવત 2079 ના નવા વર્ષમાં બોટાદ “માનવ મંદબુદ્ધિસેવાશ્રમ”,સમઢીયાળા માં ધાબળા વિતરણ નું આયોજન


આજરોજ લાભ પાંચમ ના પવિત્ર દિવસે વિક્રમ સંવત 2079 ના નવા વર્ષમાં બોટાદ "માનવ મંદબુદ્ધિસેવાશ્રમ",સમઢીયાળા માં ધાબળા વિતરણ નું આયોજન

ખાતે રહેતા 75 દિવ્યાંગ ભાઈઓ બહેનોને, દીપકભાઈ એમ. શાહ(દિયા ડેવલોપર)અને અબ્દુલભાઈ તથા ઈકબાલભાઈ (મુકદ્દર સાયકલ સ્ટોર્સ) તરફથી ગરમ ધાબળા અને ફરસાણ વિતરણ કરી,દિવ્યાંગજનો ના આશીર્વાદ મેળવેલ.આ પ્રસંગે મહાજન પાંજરાપોળ પ્રમુખ મનીષભાઈ ગાંધી તથા *નરેન્દ્ર મોદી વિચાર મંચ આઈટી સેલ* ના હોદ્દેદારો સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ રૂપાભાઈ રાઠોડ, જિલ્લા પ્રમુખ સામતભાઈ જેબલિયા, વિધાનસભા પ્રમુખ મયુરસિંહ ભાટી, અને બોટાદ જિલ્લા ભાજપ મંત્રી અશોકભાઈ સમ્રાટ,શહેર ભાજપ ઉપપ્રમુખ ભોળાભાઈ રબારી વિગેરે સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.