10 એપ્રિલ-વિશ્વ હોમિયોપેથીક દિવસ નિમત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ આયોજિત થયેલ - At This Time

10 એપ્રિલ-વિશ્વ હોમિયોપેથીક દિવસ નિમત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ આયોજિત થયેલ


સરધાર નિવાસી સદગુરુવર્ય નિત્યસ્વરૂપદાસજી સ્વામીની પ્રેરણાથી બોટાદ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર,રાજપૂત ચોરા,બોટાદ ખાતે,સરકારી હોમીયોપેથીક જનરલ હોસ્પિટલ,બોટાદ દ્વારા 10 એપ્રિલ-વિશ્વ હોમિયોપેથીક દિવસ નિમત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક સારવાર કેમ્પ આયોજિત થયેલ.જે કેમ્પમાં સેવા આપનાર-ડૉ.સંગીતા દેસાઈ દ્વારા અનેક દર્દીઓને સારવાર અને નિશુલ્ક દવા આપવામાં આવેલ.આ પ્રસંગે મંદિરના મહંતસ્વામી રંગસ્વામી,કોઠારીસ્વામી ગુણનિધાનસ્વામી,મંદિરના ટ્રસ્ટી રતિલાલભાઈ પટેલ તથા સામાજિક અગ્રણી મયુરધ્વજસિંહ ભાટી અને હરિભક્તો ઉપસ્થિત રહેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.