સુરત કથીરિયા પરિવાર દ્વારા આયોજીત દ્વિતીય સમૂહલગ્ન, ત્રીજો વાર્ષિક સ્નેહમિલન સન્માન સમારોહ અને માતાજીના યજ્ઞ માં ઉપસ્થિત રહેતા ડો. વલ્લભભાઈ કથીરિયા - At This Time

સુરત કથીરિયા પરિવાર દ્વારા આયોજીત દ્વિતીય સમૂહલગ્ન, ત્રીજો વાર્ષિક સ્નેહમિલન સન્માન સમારોહ અને માતાજીના યજ્ઞ માં ઉપસ્થિત રહેતા ડો. વલ્લભભાઈ કથીરિયા


સુરત કથીરિયા પરિવાર દ્વારા આયોજીત દ્વિતીય સમૂહલગ્ન, ત્રીજો વાર્ષિક સ્નેહમિલન સન્માન સમારોહ અને માતાજીના યજ્ઞ માં ઉપસ્થિત રહેતા ડો. વલ્લભભાઈ કથીરિયા

સુરત કથીરિયા પરીવાર સુરત દ્વારા તા.૨૮ જાન્યુઆરી-૨૦૨૪ ના રોજ સુરત ખાતે દ્વિતીય સમૂહલગ્નન, ત્રીજો વાર્ષિક સ્નેહમિલન સન્માન સમારોહ અને માતાજીના યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રહી ડો. વલ્લભભાઈ કથીરિયા નવપરણિત દંપતિઓને સુખી, સફળ અને યશસ્વી દામ્પત્યજીવનની શુભેચ્છા પાઠવી. તેમજ સમસ્ત કથીરિયા પરિવારની એકતા, સંગઠન અને સેવાકીય પ્રવૃતિઓ વિશે મનનિય પ્રવચન કર્યું.
આ પ્રસંગે કથીરિયા પરિવાર ના પ્રમુખ શ્રી જે.ડી કથીરીયા અને એમની સમગ્ર આયોજક ટીમને અભિનંદન પાઠવ્યા, દાતાઓ અને સમાજ સેવકોનું અભિવાદન કર્યું. આગામી દિવસોમાં કથીરિયા પરિવાર દ્વારા વિશેષ લીડરશીપ ડેવલોપમેન્ટ, સામાજિક પ્રવૃત્તિ, સેવાકીય પ્રવૃતિ અને સમાજ સંગઠન બાબતોમાં ચર્ચા વિચારણા કરી.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.