લાંબા સમય બાદ મેઘરાજાનુ આગમન થતા ખેડુતોમા ખુશીનો માહોલ. - At This Time

લાંબા સમય બાદ મેઘરાજાનુ આગમન થતા ખેડુતોમા ખુશીનો માહોલ.


મલેકપુર પંથકમાં લાંબા સમય બાદ મેઘરાજાનુ આગમન થતા ખેડુતોમા ખુશીનો માહોલ.

સવારથીજ ધીમીગતિએ મેઘરાજાનુ આગમન.

વાવણી કરેલા ડાંગરના ધરુને મલ્યુ જીવનદાન.

વરસાદ વિરામ લેતા ખેડુતો ચિંતાતુર થયા હતા.પણ હાલ સવારથી મેઘરાજાનુ આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ તેમજ સમગ્ર પંથક માં ઠંડકનો માહોલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.