વટવા અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ઇતિહાસમાં સૌપ્રથમ વખત 100થી વધુ પ્રજાલક્ષી વિકાસ કાર્યો-સ્થળોના નામાભિધાન કરવામાં આવનાર છે - At This Time

વટવા અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ઇતિહાસમાં સૌપ્રથમ વખત 100થી વધુ પ્રજાલક્ષી વિકાસ કાર્યો-સ્થળોના નામાભિધાન કરવામાં આવનાર છે


વટવા અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ઇતિહાસમાં સૌપ્રથમ વખત 100થી વધુ પ્રજાલક્ષી વિકાસ કાર્યો-સ્થળોના નામાભિધાન કરવામાં આવનાર છે...

વટવા વિધાનસભા મતવિસ્તાર ક્ષેત્રમાં આગામી સમયમાં સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોને આવરી લઈ અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ઇતિહાસમાં સૌપ્રથમ વખત 100થી વધુ પ્રજાલક્ષી વિકાસ કાર્યો-સ્થળોના નામાભિધાન કરવામાં આવનાર છે..

ત્યારે આ કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે પર્યાવરણ મંદિર ખાતે વટવા વિધાનસભાના સંગઠન સાથે તથા પૂર્વ લોકસભાના ઇન્ચાર્જ તરીકે આવેલ શ્રી કે.ડી. ત્રિવેદી અને શ્રી ઉદિતભાઈ બાજપેયીની અને pardipshih જાડેજા બાપુ ની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.