જસદણ માં જન્માષ્ટમી ભવ્ય રથયાત્રા નું આયોજન કરવામાં આવ્યું - At This Time

જસદણ માં જન્માષ્ટમી ભવ્ય રથયાત્રા નું આયોજન કરવામાં આવ્યું


જસદણ માં જન્માષ્ટમી ભવ્ય રથયાત્રા નું આયોજન કરવામાં આવ્યું
જસદણ ઉત્સવ સમિતિ દ્વારા જન્માષ્ટમી શોભાયાત્રા
તારીખ 19/8 /2022
સમય સવારે 9: 00 કલાકે
સ્થળ ગાયત્રી મંદિરથી જન્માષ્ટમી શોભાયાત્રા નીકળશે

રથયાત્રા રૂટ ગાયત્રી મંદિર થી પ્રારંભ થઈ ડી. એસ. વી. કે. હાઈ સ્કૂલ, મોતી ચોક ટાવર ચોક, છત્રી બજાર, વિછીયા રોડ ચામુંડ માના મઢ પાસે, થઈ બગીચા પાસે, થઈ વાજાસુરપરામાં બાપા સીતારામ ના ઓટા પાસે પૂર્ણાવતી.

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.