વિસાવદર ગંજીવાડા વિસ્તારમા ગણપતિ ભક્તો દ્વવારા ગણપતિ બાપાનું ભવ્ય સ્થાપન - At This Time

વિસાવદર ગંજીવાડા વિસ્તારમા ગણપતિ ભક્તો દ્વવારા ગણપતિ બાપાનું ભવ્ય સ્થાપન


વિસાવદર ગંજીવાડા વિસ્તારમા ગણપતિ ભક્તો દ્વવારા ગણપતિ બાપાનું ભવ્ય સ્થાપન ગંજીવાડા ખાતે આજે પવિત્ર ગણેશ ચતુર્થીનિમિતે ગણપતિ ઉત્સવ સમિતિ ગંજીવાડા દ્વારા ગણપતિ બાપાની ભવ્ય સ્થપના કરવામાં આવી હતી. છેલ્લા 10 વર્ષથી ભવ્યથી અતિભાવ્ય રીતે ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવે છે અને દરેક દિવસે અલગ અલગ ભક્તિમય કાર્યકમો રાખવામાં આવે છે. આરતી પૂજા અને ભક્તિ ભાવથી ગણપતિ ઉત્સવ મનાવવામાં આવે છે. અને ગણપતિ વિસર્જનના દિવસે બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે. આ કાર્યક્રમમા પ્રમુખ તેમજ દરેક સભ્ય હાજર રહી ઉત્સવ ઉજવવામાં આવે છે. રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.