કમળાપુર ગામે બે વ્યક્તિનો આપઘાત - At This Time

કમળાપુર ગામે બે વ્યક્તિનો આપઘાત


કમળાપુર ગામે બે વ્યક્તિનો આપઘાત

જસદણ તાલુકાના કમળાપુર ગામે બે વ્યક્તિએ આપઘાત કર્યા નો બનાવ સામે આવ્યો છે ત્યારે કમળાપુરમાં રહેતા રામભાઈ મોકાભાઈ રાઠોડ, જ્ઞાતિ આહીર, ઉંમર વર્ષ 45, તેમજ મહિલા રીના બેન વાઇફ ઓફ વિપુલ ભાઈ ટિહલા ઉંમર વર્ષ 27 જેઓ રહે જનડા કંધેવાળીયા તાલુકો વિછીયા હાલ રહે કમળાપુર જેને પણ આપઘાત કરી જીવન ટુંકાવ્યું છે ત્યારે શા માટે આ બન્ને વ્યક્તિએ પગલું ભર્યું તેનું કારણ હજુ અકબંધ છે અને ભાડલા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.