ગીર-સોમનાથ,તા.૫: વેરાવળ એસ ટી ડેપોને ફાળવેલ નવીન બસોને ગીર સોમનાથ
ગીર-સોમનાથ,તા.૫: વેરાવળ એસ ટી ડેપોને ફાળવેલ નવીન બસોને ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંજુલાબેન મુછાર, તાલાલાના ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ બારડની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવ્યુ હતું. જેમાં પ્રસ્થાન કરાવેલ નવીન બસો હવે વેરાવળ-મહુવા, વેરાવળ- ભાવનગર, વેરાવળ-ગાંધીનગર, વેરાવળ-મુન્દ્રા રૂટ પર દોડશે. જેથી આ રૂટ પર મુસાફરી કરતા લોકોની સુવિધા વધુ સરળ બનશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.