રાજકોટ: સીવીલ હોસ્પિટલ માં રાત્રે સ્વેચ્છાએ રક્તદાન કરવા માટે તેમજ ઝુલતા પુલના ધાયલ થયેલા ઓની સેવા માટે ભીડ જામી હતી - At This Time

રાજકોટ: સીવીલ હોસ્પિટલ માં રાત્રે સ્વેચ્છાએ રક્તદાન કરવા માટે તેમજ ઝુલતા પુલના ધાયલ થયેલા ઓની સેવા માટે ભીડ જામી હતી


મોરબી ઝુલતા પુલની દુર્ઘટના પગલે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ધાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યારે રાજકોટવાસી ઓની આગવી ઓળખ 'માનવસેવા' માં માનતા હોય રાત્રે સીવીલ હોસ્પિટલ ખાતે સ્વેચ્છાએ રક્તદાન કરવા માટે ભીડ જામી હતી તેમજ ઈમરજન્સી વોર્ડમાં મોરબી થી આવતા ધાયલ દર્દી ની સેવા તેમજ સારવાર તથા અન્ય કોઈપણ પ્રકારની મદદરુપ થવા માટે ભીડ જામી હતી .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.