બાબરા તાલુકાનાં થોરખાણ ગામમાં સરદાર વલ્લભભાઈ પટેલ ની મૂતિનુ લોકાર્પણ કરવામાં આવ્યો - At This Time

બાબરા તાલુકાનાં થોરખાણ ગામમાં સરદાર વલ્લભભાઈ પટેલ ની મૂતિનુ લોકાર્પણ કરવામાં આવ્યો


બાબરા તાલુકાનાં થોરખાણ ગામમાં સરદાર વલ્લભભાઈ પટેલ ની મૂતિનુ લોકાર્પણ કરવામાં આવ્યો
સમગ્ર ભારતભૂમિ ને જોડનાર એવા દેશભક્ત સરદાર વલ્લભભાઈ પટેલની યાદોને આજના સમયમાં ઊજાગર કરવા સરદાર વલ્લભભાઈ પટેલની વિચાર ધારાનુ અનુકરણ કરવા સાથે બાબરા તાલુકાનાં ભામાશા ગોપાલભાઈ વસ્તરપરા ના અધ્યક્ષસ્થાને આજ રોજ થોરખાણ ગામમાં સ્ટેચ્યુ યુનિટી લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમાં નું લોકાર્પણ ગોપાલભાઈ વસ્તરપરા ના વરદ હસ્તે કરવામાં આવ્યો ત્યારે આ પ્રસંગે ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહેલા અને ગોપાલભાઈ વસ્તરપરા નું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યો હતું તેમજ દિનેશ બાંભણીયા ડી કે રૈયાણી પ્રદીપ સાકરીયા તેમજ થોરખાણ ગામના સરપંચ શ્રી વિવેકભાઈ સાકરીયા તેમજ સમસ્ત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ લોકોએ સહકાર આપેલો તેમનો ગ્રામજનો તેમજ સરપંચ ખુબ ખુબ આભાર માની રહ્યા છે
રીપોર્ટ રસીક વીસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.