નગરપાલિકા તંત્ર સામે નાગરિકોમાં આક્રોશ - At This Time

નગરપાલિકા તંત્ર સામે નાગરિકોમાં આક્રોશ


પ્રાંતિજ શહેરમાં ત્રણ દિવસથી પીવાના પાણીની સમસ્યા વકરી. પ્રાંતિજ શહેરના વિવિધ વિસ્તારોમાં ત્રણ દિવસથી પીવાના પાણીની સમસ્યા સર્જાઈ રહી છે. જેથી નગરજનોમાં પાલિકા તંત્ર સામે રોષ ફેલાયો હતો. આ સમસ્યાની વારંવાર રજૂઆત કરવા છતાં પણ પાલિકા તંત્ર દ્રારા કોઈ જ પગલા લેવામાં આવી રહ્યાં નથી, તેવું સ્થાનિકો દ્વારા જાણવા મળી રહ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.