બોટાદની સંસ્કારતીર્થ સ્કુલમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવશે - At This Time

બોટાદની સંસ્કારતીર્થ સ્કુલમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવશે


બોટાદની સંસ્કારતીર્થ સ્કુલમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવશે

બોટાદના ભાવનગર રોડ પર આવેલ પાટીવાળાની વાડી ખાતે આવેલ સંસ્કારતીર્થ સ્કુલ ખાતે આગામી તા.21-02-24 ને બુધવારના રોજ ઉડાન 2024 રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવશે આ વિજ્ઞાન મેળો શાળા પરિવાર અને વાલીઓ દ્વારા ખુલ્લો મુકવામાં આવશે શાળાના બાળ વૈજ્ઞાનિકો દ્વારા ગણિત,વિજ્ઞાન,મોડેલ બ્રહ્માડ દર્શન,જાદુના ખેલ(અંધ શ્રધ્ધા નિવારણ કાર્યક્રમ)બાયોલોજીકલ મોડેલ,આકાશ દર્શન,ટેક્નિકલ પ્રયોગ વગેરે ઇવેન્ટનું રજુ કરવામાં આવશે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના સંચાલક અશોકભાઈ ચડોતરા દ્વારા કરવામાં આવશે.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.