શ્રી યોગીરાજ વિદ્યામંદિર બોટાદ ખાતે તારીખ 21/02/2024 નાં રોજ માતૃ-પિતૃ પૂજન કરવામાં આવ્યું - At This Time

શ્રી યોગીરાજ વિદ્યામંદિર બોટાદ ખાતે તારીખ 21/02/2024 નાં રોજ માતૃ-પિતૃ પૂજન કરવામાં આવ્યું


બોટાદના કાદર શેઠની વાડીમાં આવેલ શ્રી યોગીરાજ વિદ્યામંદિર બોટાદ ખાતે તારીખ 21/02/2024 નાં રોજ માતૃ-પિતૃ પૂજન કરવામાં આવ્યું હતું.આજના સમય જ્યારે પશ્ચિમી સંસ્કૃતિનો પવન ફુંકાય રહ્યો છે ત્યારે ભારતીય સંસ્કૃતિને જાળવવા અને માતા-પિતાનું મહત્વ અનોખું છે તે સમજવા માટે શાળામાં માતૃ-પિતૃ પૂંજનનું કરવામાં આવ્યું.શાળામાં માં શસ્ત્રો અને વિધિ અનુસાર વિદ્યાર્થીઓ ને માતૃ પિતૃ પૂજન કરવામાં આવ્યું હતુ.પૂજન દરમિયાન વિદ્યાર્થીઓ અને માતા - પિતા લાગણી સભર થયા હતા.આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શાળાનાં ટ્રસ્ટી જે.પી.સાહેબ,રાજુસાહેબ,કે.કે.સાહેબ તથા આચાર્ય વિરલભાઈ અને સ્ટાફ મિત્રો એ મહત્વ ની ભૂમિકા ભજવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.