રાજકોટથી મુંબઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટનો સમય સવારના 8.45 વાગ્યાનો, પણ હજુ સુધી ન આવતા 150 મુસાફરો રઝળ્યા - At This Time

રાજકોટથી મુંબઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટનો સમય સવારના 8.45 વાગ્યાનો, પણ હજુ સુધી ન આવતા 150 મુસાફરો રઝળ્યા


રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે વધુ એક વખત મુસાફરો રઝળી પડ્યા છે. સવારે 8.45 વાગ્યાની રાજકોથી મુંબઈ જતી ફ્લાઈટનું હજી સુધી રાજકોટમાં આગમન ન થતા મુસાફરોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. લગભગ 150 જેટલા મુસાફરો સવારના 7 વાગ્યાથી એરપોર્ટ પર પહોંચી હેરાન પરેશાન થઈ રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.