મંત્રી કુંવરજી બાવળિયાએ લોકો સાથે સંવાદ કર્યો - At This Time

મંત્રી કુંવરજી બાવળિયાએ લોકો સાથે સંવાદ કર્યો


ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત “ગાંવ ચલો અભિયાન” અંતર્ગત જસદણ વિધાનસભાના વિવિધ વિસ્તારમાં લોકો સાથે સંવાદ કરી મંત્રી કુંવરજી બાવળિયાએ ભાજપ સરકારની વિવિધ યોજનાઓથી લોકોને માહિતગાર કર્યા તેમજ પ્રવાસી કાર્યકર્તાઓને કીટનું વિતરણ કર્યું. આ તકે પાર્ટીના પદાધિકારી, હોદ્દેદારો તેમજ કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.