સત્ય નારાયણ કથા,વિવિધ આરોગ્ય સંસ્થાઓ દ્વારા નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ તથા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન - At This Time

સત્ય નારાયણ કથા,વિવિધ આરોગ્ય સંસ્થાઓ દ્વારા નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ તથા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન


તા.૨૨-૧૦-૨૦૨૩ રવિવારે સવારે ૯-૩૦ થી ૨-૦૦ દરમ્યાન સત્ય નારાયણ કથા,વિવિધ આરોગ્ય સંસ્થાઓ દ્વારા નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ તથા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી ગૃહમંત્રી તથા સહકારીતા મંત્રી મા.શ્રી અમિતભાઈ શાહના ૫૯ જન્મદિવસ પ્રસંગે તેમના સારા સ્વાસ્થ્ય-દિર્ઘાયુષ માટે શ્રી દૂધનાથ મહાદેવ ટ્રસ્ટ,લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલ, આશાપલ્લી,યુથ એન્ટરસ્પીન્યયોર્સ,ભારતીય જનતા પાર્ટી નારણપુરા વિધાનસભા,લોહાણા મિલન મહિલા મંડળ તથા ગાયત્રી પરિવાર નારણપુરાના સંયુક્ત ઉપક્રમે યોજાયું હતું જેમાં દિપ પ્રાગટ્ય,ઉદ્બબોધન મા.શ્રી જીતુભાઈ પટેલ(ભગત) ધારાસભ્યશ્રી નારણપુરાવિધાનસભા,મેયરશ્રી પ્રતિભાબેન અમદાવાદ મહાનગર,ડૉ.રૂત્વીજ પટેલ પ્રવક્તા બીજેપી ગુજરાત,પૂર્વ મેયરશ્રી ગૌતમભાઈ શાહ, મ્યુ.કોર્પોરેશન કાઉન્સિલરો નારણપુરા,સ્ટેડિયમ,નવા વાડજ વોર્ડ,લાયન્સ ક્લબના તથા ગાયત્રી પરિવાર નારણપુરા અગ્રગણ્ય હોદ્દેદારો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.