ભેસાણ ના ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે ભેસાણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતો અને ગરીબો ના પ્રસ્ને મહાસંમેલન યોજાયું - At This Time

ભેસાણ ના ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે ભેસાણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતો અને ગરીબો ના પ્રસ્ને મહાસંમેલન યોજાયું


ભેસાણ ના ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે ભેસાણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતો અને ગરીબો ના પ્રસ્ને મહાસંમેલન યોજાયું ભેસાણ ના ગંગેશ્વર મહાદેવ ના મંદિર ખાતે ભેસાણ તાલુકા કોંગ્રેસ દ્વારા એક ખેડૂત અને ગરીબો ના અનેક પ્રશ્નો મુદ્દે મહાસંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેડૂતો ના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી અને મોંઘવારી મુદ્દે માર્ગ દર્શન આપવામાં આવ્યું હતું અને વક્તા ઓ દ્વારા ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને હીરાભાઈ જોટવા એ એક સૂત્ર આપ્યું કે ભેસાણ ની સીટ આપ ની નહિ પણ જનતા ના બાપ ની છે બાદ માં અનેક મુદ્દા પર ચર્ચા કરાઇ હતી આ તકે ભેસાણ ની જનતા મોટી સંખ્યા માં ઉપસ્થિત રહી હતી અને આજુ બાજુના ગામના અમુક સરપંચો તેમજ કાર્યકરો મોટી સંખ્યા હાજર રહ્યા હતા આતકે મહાસંમેલન માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ પરેશ ધાનાણી તેમજ ગુજરાત પ્રદેશ કિસાન મોરચા ના પ્રમુખ પાલભાઈ આંબલીયા તેમજ ગુજરાત પ્રદેશ ના ઉપ પ્રમુખ હીરા ભાઈ જોટવા તેમજ માંગરોળ ના પૂર્વ ધારાસભ્ય બાબુ ભાઈ વાંજા તેમજ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમિપરા તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નીતિન રાનપરીયા તેમજ તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ ભાવેશ ત્રાપસિયા તેમજ કરસન વડો દરીયા સહિત અનેક નામી અનામી કાર્ય કરતાં મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા રિપોર્ટ.... કાસમ. હોથી.. ભેસાણ.... મો.9913465786


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.