શિરવાણ ખાતે સીદી સમુદાય સાથે નિહાળ્યો વડાપ્રધાનશ્રીના 'મન કી બાત'નો ૧૦૦મો એપિસોડ - At This Time

શિરવાણ ખાતે સીદી સમુદાય સાથે નિહાળ્યો વડાપ્રધાનશ્રીના ‘મન કી બાત’નો ૧૦૦મો એપિસોડ


ગીર સોમનાથ.તા.૧: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'મન કી બાત'ના ૧૦૦માં એપિસોડનું પ્રસારણ ગીરના શિરવાણ ગામ ખાતેથી તાલાલાના ધારાસભ્ય શ્રી ભગવાનભાઇ બારડે સીદી સમુદાયના લોકો સાથે નિહાળ્યુ હતું. આ કાર્યક્રમ બાદ આદિવાસી ધમાલ નૃત્ય નિહાળી અને ઢોલના ધબકારે વડાપ્રધાનશ્રીના ૧૦૦મા એપિસોડની ઉજવણી કરી અને સાથે ભોજન લીધું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.