મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામનારને માળીયા હાટીના તાલુકા ભાજપ પરિવાર દ્વારા શ્રદ્ધાંજલી - At This Time

મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામનારને માળીયા હાટીના તાલુકા ભાજપ પરિવાર દ્વારા શ્રદ્ધાંજલી


મોરબીની દુર્ઘટનામાં મોતને ભેટેલા દિવંગતોના આત્માને ઈશ્વર શાંતિ આપે એવી માળીયા હાટીના ભાજપ પરિવાર દ્વારા માળીયા હાટીના તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સીસોદીયા, જૂનાગઢ જીલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ લક્ષ્મણભાઈ યાદવ, પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ ઠાકરશી ભાઈ જાવીયા, તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઈ ભાલોડિયા સહિત ભાજપ પરિવાર તેમજ ગ્રામજનોએ 2 મિનીટનું મૌન પાળી ભાવભિની શ્રદ્ધાજંલિ આપી હતી.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.