ખોરાશના હિન્દુ યુવતી ને ભગાડી જનાર વિધર્મી ને અજમેર રાજસ્થાન ખાતે થી શોધી કાઢતી ચોરવાડ પોલીસ
બ્રેકિંગ ન્યૂઝ
જુનાગઢ ચોરવાડ
ખોરાશના હિન્દુ યુવતી ને ભગાડી જનાર વિધર્મી ને અજમેર રાજસ્થાન ખાતે થી શોધી કાઢતી ચોરવાડ પોલીસ
માળીયા હાટીના તાલુકાના ચોરવાડ પોલીસ સ્ટેશન હદ માં આવતા ખોરાશા ગીર ગામે થી પુખ્ત વયની પુત્રી ગુમ થયાનું તા 13માર્ચના પિતા એ કરી હતી જાહેરાત
જેને લઇ પો.સબ ઇન્સ. ડી.એચ. વાળાને સોંપતા તપાસ દરમ્યાન ગુમ થયેલ ગડુ ગામના અયુબ ઉર્ફે મુશ્કેદ ચાવડા ભગાડી ગયેલ હોવા અંગે પ્રાથમીક માહિતી મળેલ
અયુબ ઉદ્દ મુર્ણદ રહે-ગડુ વાળા બાબતે તપાસ કરતા તે પણ મળી આવેલ ન હોય અને તેમના પણ મોબાઈલ ફોન સ્વીચ ઓફ હોય અને તેમનુ ઈકો વાહન તેમના ઘરે મળી આવેલ નહીં
વિધર્મી હિન્દુ યુવતીને ભગાડી ગયો હોવાના કેસની ગંભીરતાને ધ્યાને લઈ પીઆઈ સમીર મધરા એ તાત્કાલિક ટીમો બનાવી ટેકનિકલ સોર્સ ની મદદથી શોધખોળ હાથ ધરેલ
જેને લઇ આ કામનો આરોપી પોતાની કાર સાથે રાજસ્થાન અજમેર તરફ હોવાનો જાણવા મળતા ચોરવાડ પોલીસ સ્ટેશના પો. હેડ કોન્સ. બાલુભાઇ આર. સિંધવ તથા પો.કોન્સ ભાવસિંહ કે. મોરી તથા સુખદેવસિંહ બી સીસોદીયા તથા એલ.સી.બી. શાખા જુનાગઢના પો. હેડ કોન્સ શાહિલ સમા તથા જયદિપ કનેરીયા નાઓએ રાજસ્થાનના અજમેર ખાતે ગુમ થનારને શોધવા ટીમ સ્વાના કરેલ
તા. ૧૬ ના રોજ અજમેર ખાતેથી ગુમ થનાર તથા તેની સાથે અયુબ ઉદ્દ મુર્શદ અબ્દુલભાઈ ચાવડા રહે—ગડુ વાળા તથા તેનુ ઈક્કો કાર વાલા મળી આવેલ જેઓને ચોરવાડ પોલીસ સ્ટેશન ખાતે લાવેલ
ચોરવાડ પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી ભોગ બનનારની પુછપરછ કરતા અયુબ ઉર્ફે મુર્ણંદ પોતે પરણીત હોવા છતા અપરણીત હોવાનું અને ભોગ બનનાર સાથે લગ્ન કરવાનું જણાવી ભોગ બનનાર સાથે વિશ્વાસધાત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તેની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજારેલ હોવાનું જણાઈ આવતા આરોપી વિરૂધ્ધ ચોરવાડ પો.સ્ટે. ગુન્હા રજી. નં. ૧૧૨૦૩૦૧૨૨૫૦૦૯૪/૨૦૨૫ બી.એન.એસ. કથમ ૬૪-(૨)(એમ), ૮૭, ૭૫, ૩૫૧(૩) મુજબ ગુન્હો રજી. કરી આગળન
આ પ્રકારના તમામ સમાચાર માટેે
