જો તમારા બાળકને હનુમાન ચાલીસા બોલતા આવડતી હશે તો એને આ સંગઠન દ્વારા આવી ભેટ આપવામાં આવશે વાંચો સુ ભેટ મળશે તમારા બાળક ને - At This Time

જો તમારા બાળકને હનુમાન ચાલીસા બોલતા આવડતી હશે તો એને આ સંગઠન દ્વારા આવી ભેટ આપવામાં આવશે વાંચો સુ ભેટ મળશે તમારા બાળક ને


તા:-૧૭/૦૫/૨૦૨૩
અમદાવાદ

અમદાવાદ ના ચાંદખેડા માં અંનત વિભૂષિત શ્રી.શ્રી.૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી પૂજ્ય મહેન્દ્રગિરી જી મહારાજ ની પ્રેરણા થી અમદાવાદ શહેરમાં શનિવારે અને મંગળવારે જે બાળકો દ્વારા હનુમાન ચાલીસા ના પાઠ કરશે તેવા વિદ્યાર્થીઓ નો એક ડઝન ચોપડા અને એનો આગળ નો અભ્યાસ નો ખર્ચે શ્રી ક્ષત્રિય મહાસભા અને સનાતન ધર્મ એકતા સંગઠન કરવામાં આવશે

ચાંદખેડા મા અંનત વિભૂષિત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહેનદ્રાનંદગિરી જી મહારાજ જી ની પ્રેરણા થી ક્ષત્રિય મહાસભા અને સનાતન ધર્મ એકતા સંગઠન દ્વારા હર શનિવાર અને મંગળવાર ના દિવસે હનુમાન ચાલીસા નો જે વિદ્યાર્થી પાઠ કરશે તેઓ ને એક ડઝન ચોપડા અને એના ભણવા નો ખર્ચો આ સંગઠન દ્વારા કરવા મા આવશે જેમાં
ડૉ. સન્યાસી ભરદ્વાજનંદગિરી મહારાજ અને શિષ્યગણ એવા ક્ષત્રિય મહાસભા ના મિત્રો અનુપસિંહ રાજપૂત,અમિતસિંહ રાજપૂત,સન્ની શર્મા, રૂપેશસિંહ સરકાર,શુશીલસિંહ ચૌહાણ દ્વારા હર શનિવાર અને મઁગળવારે ચોપડા વિતરણ કરવા મા આવી રહ્યા છે અને આ મુહિમ દ્વારા વિદ્યાર્થીઓ ને શિક્ષણ સાથે સાથે ધર્મ નું મહત્વ પણ સમજાવવા મા આવી રહ્યું છે

રિપોર્ટ:-ધામેલ દીપકભાઈ જી
અમદાવાદ
9033343315


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.