માળીયા હાટીના રઘુવંશી સમાજ દ્વારા સંત શિરોમણી જલારામબાપની 223મી જન્મ જયંતિ ભાવપૂર્વક કરાશે ઉજ્જવણી. - At This Time

માળીયા હાટીના રઘુવંશી સમાજ દ્વારા સંત શિરોમણી જલારામબાપની 223મી જન્મ જયંતિ ભાવપૂર્વક કરાશે ઉજ્જવણી.


માળીયા હાટીના રઘુવંશી લોહાણા સમાજ દ્વારા આવતી કાલે સંત શિરોમણી જલારામ બાપાની જન્મ જયંતીની દર વર્ષ ની જેમ જ ધામધૂમ પૂર્વક ઉજવવાનું આયોજન થયું છે જેમાં આજે સાંજે બાપા ની કુટીર સ્થાપના તથા દાંડિયારાશ તેમજ આવતીકાલે જલારામ જયંતીના દિવસે સવારથીજ પૂજન, અનકોટ, મહા આરતી, શોભાયાત્રા, જ્ઞાતિ સમસ્ત સમૂહ મહાપ્રસાદ સહિત જ્ઞાતિના તેજસ્વી વિધાર્થીઓને સન્માનિત કરવાના કાર્યકર્મો યોજાશે આ દરેક કાર્યોમાં શહેરના દરેક રઘુવંશી પરિવારોને ઉપસ્થિત રહી સહભાગી થવા લોહાણા મહાજન પ્રમુખ પ્રવીણભાઈ ખોડા, તથા ઉ.પ્રમુખ પ્રવીણભાઈ કારિયા એ એક યાદીમાં જણાવેલ છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.