સંજેલી તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા કલેકટર ડો. હર્ષિત ગોસાવીના અધ્યક્ષ સ્થાને યોજાશે - At This Time

સંજેલી તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા કલેકટર ડો. હર્ષિત ગોસાવીના અધ્યક્ષ સ્થાને યોજાશે


દાહોદ:- દાહોદ ઓક્ટોબર-૨૦૨૩ નો તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા.૨૫/૧૦/૨૦૨૩ ના રોજ સવારના ૧૧:૦૦ કલાકે સંજેલી મામલતદાર કચેરી ખાતે યોજાશે. જાહેર જનતાએ કોર્ટે મેટર, નીતિ વિષયક તથા સેવા વિષયક સિવાયના પડતર પ્રશ્નો/રજૂઆત જે પોતાને લગત હોય તે અંગેની આધાર પુરાવા તથા પોતાના પુરા નામ-સરનામા અને મોબાઇલ નંબર સાથે તા.૧૦/૧૦/૨૦૨૩ સુધીમાં સંબધિત તાલુકા મામલતદાર કચેરીએ તથા ગ્રામ્ય કક્ષાએ સંબધિત તલાટી કમ મંત્રીને રજૂ કરવા અનુરોધ કરવામાં આવે છે જે નિવાસી અધિક કલેકટર એ.બી.પાંડોરે એક યાદીમાં જણાવાયું છે.
9979516832


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.