સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ - At This Time

સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ


*પ્રેસનોટ*
તા. 22/05/2023
*ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આયોજીત યુવા સંવાદ કાર્યક્રમ વાસુકીદાદા ના મંદિર ખાતે યોજવામાં આવ્યો.*
આ કાર્યક્રમ માં વાસુકીદાદા ના મંદિર મહંતશ્રી પ્રશાંતગીરીબાપુ, જિલ્લા ભાજપ મંત્રીશ્રી પ્રતાપભાઈ ખાચર, થાનગઢ તાલુકા ભાજપ પ્રભારીશ્રી વિજયભાઈ ભગત,થાનગઢ શહેર મહામંત્રીશ્રી મનુભા ગઢવી, સર્કલ ઓફિસર મહેશભાઈ પટેલ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ માં બહોળી સંખ્યામાં પધારેલ યુવાઓ ને વિજયભાઈ ભગત દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે યુવક બોર્ડ ના સંયોજકશ્રી હર્ષિતભાઈ મહેતા,ચિરાગભાઈ મીર, યુવા ભાજપ પ્રમુખ પ્રતિપાલસિંહ ઝાલા, ભરતભાઈ ભરવાડ દ્વારા જહેમત ઉઠાવી હતી. સાથે આ કાર્યક્રમ નું સંચાલન નિલેશભાઈ વારનેશિયા દ્વારા કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ જયેશભાઇ મોરી
મો9723439252


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.