બોટાદના સ્વામિનારાયણ ગુરુકુળના માધવ સ્વામી અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠાથી આગમન થતા સ્વાગત કરવામાં આવ્યું - At This Time

બોટાદના સ્વામિનારાયણ ગુરુકુળના માધવ સ્વામી અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠાથી આગમન થતા સ્વાગત કરવામાં આવ્યું


બોટાદના સ્વામિનારાયણ ગુરુકુળના માધવ સ્વામી અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠાથી આગમન થતા સ્વાગત કરવામાં આવ્યું

શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં બોટાદના ગઢડા રોડ પર આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સચાંલક એવમ પરમ પૂજ્ય સંત માધવપ્રિયદાસજી સ્વામી જેઓ અયોધ્યાથી પરત ફરતા જ તેઓનું ધામ ધુમથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ આગમન ખાતે ભારતીય જનતા પાર્ટી બોટાદ શહેર પ્રમુખ ચંદુભાઈ સાવલિયા,મહામંત્રી જગદીશભાઈ,જિલ્લા કાર્યાલય મંત્રી મુકેશભાઈ જોટાણીયા,જિલ્લા સોશીયલ મીડિયા ઈન્ચાર્જ ચેતનભાઈ ઝાલા,શહેર ઉપપ્રમુખ,મંત્રી,પૂર્વ નગરસેવક હરેશભાઈ ધાધલ,દિગંતભાઈ જોષી,શહેર યુવા ઉપપ્રમુખ કમલેશભાઈ દ્વારા પુષ્પહાર પહેરાવી અને શાલ ઓઢાડી સન્માન કરી આશિર્વાદ લઇ સ્વાગત કર્યું.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
તસ્વીર ધવલ ગાબુ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.