જસદણ તાલુકાનાં કાળાસર ગામે ખોડિયાર માતાજી મંદિરે અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મિયાવાકી જંગલ બનાવવમાં આવ્યું - At This Time

જસદણ તાલુકાનાં કાળાસર ગામે ખોડિયાર માતાજી મંદિરે અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મિયાવાકી જંગલ બનાવવમાં આવ્યું


જસદણ તાલુકાનાં કાળાસર ગામે ખોડિયાર માતાજી મંદિરે અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મિયાવાકી જંગલ બનાવવમાં આવ્યું

અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ જસદણ દ્વારા આવો, વતનને હરિયાળું બનાવીએ અંતર્ગત ત્રીજું મિયાવાકી જંગલ તા 23/07/2023, રવિવારના રોજ કાળાસર ગામે શ્રી ખડકાળી (ધાર) ખોડિયાર માતાજીનું મંદિર, તા. જસદણ, જી. રાજકોટ ખાતે 2100 વૃક્ષોનું વિશાળ મિયાવાકી જંગલ - જાપાનીઝ પદ્ધતિ મુજબનું ખોડિયાર ઉપવન બનાવવમાં આવ્યું જેમાં નિર્માણ કાર્ય સમસ્ત કાળાસર, લીલાપુર અને ફૂલઝર ગામના સહયોગથી થયું હતું. આ વૃક્ષારોપણ કાર્યમાં સૌએ જે સાથ સહકાર અને સહયોગ આપ્યો તે બદલ અવતાર ટ્રસ્ટે આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.