વિસાવદર માલધારી ઓ દ્વારા મામલતદાર ઓફિસે માલઢોર સાથે ધેરાવ કરવામાં આવ્યો - At This Time

વિસાવદર માલધારી ઓ દ્વારા મામલતદાર ઓફિસે માલઢોર સાથે ધેરાવ કરવામાં આવ્યો


વિસાવદર માલધારી ઓદ્વારા પોતાના પ્રશ્ન નો નિકાલ નહીં આવતા મામલતદારઓફિસે માલઢોર સાથે ધેરવ કર્યા

વિસાવદર તાલુકામાલધારીદ્વારા પોતાના પડતરપ્રશ્નને લઈને મામલતદાર કચેરી માઅવાર નવાર રજુવાત કરી જેમામાલધારી ઓનો મુખ્યપ્રશ્ન વિસાવદર તાલુકામા ભુમાફિયા દ્વારા ગોવચરની જમીન મા કરેલ પેસકદમી દૂરકરાવવા માટે વિસાવદર પ્રાંત કચેરી મામલતદાર કચેરી જેતે ગ્રામપંચાયત ને વારંમવાર લેખિતમાં રજુવાત કરેલ પરંતુ વિસાવદર વહીવટી તંત્રદ્વારા ભુમાફિયા ઉપર કોઈપગલાં ભરવામાં નહીં આવતા તાલુકા ના કાલસારી ગામના ભાયાભાઇ મેવાડા દ્વારા તારીખ 12/9/2022નારોજ વિસાવદર મામલતદાર ને લેખિત અરજી કરીને તારીખ 28/9/2022સુધીમાં વહીવટી તંત્ર દ્વારા ગોચર ની જમીનઉપર નુ દબાણ ખુલ્લુંકરવામાં નહીં આવેતો તારીખ 28નારોજ માલ ઢોરસાથેકચેરી ને ધેરાવ કરવાનું ચીમકી ઉંચારી હતી તેમછતાં તંત્ર દ્વારા કોઈપગલાં ભરવામાં નહીં આવતા વિસાવદર માલધારી સમાજ મામલતદાર કચેરી એ પહોંચીગયેલ હતા ત્યારે વિસાવદર પોલીસ ના પીઆઈ ગઢવી દ્વારા માલધારી ઓને સમજાવી ને કોઈપણ વ્યક્તિ કાયદો હાથમા લઈને આગળ વધશે તો પોલીસ ચૂપ નહીં બેસેતેવી સમજાવતા માલધારી ઓ દ્વારા પોતાના માલ ઢોરલઈને આવવાને બદલે માલધારી ઓ વિસાવદર મામલતદાર અને ટીડીઓ ને પોતાના પ્રશ્ન રજુવાત કરેલ ત્યારે વિસાવદર મામલતદાર સાગઠીયા દ્વારા તારીખ 1/10/2022નારોજ વિસાવદર ગ્રામય મા આવતું ગૌવચર ખુલ્લું કરવાની બાહેંધરી આપેલ હતી ત્યારે ટીડીઓ દુદકિયા દ્વારા પોતાના તાબા હેઠળ આવતા ગામોમાં જૅ જગ્યા ઉપર ગૌવચર ની જમીન ઉપર પેસકદમી હશેતો દિવસ 15મા પ્રશ્ન નુ નિરાકરણ લાવશે તેવી મૌખિક બાહેંધરી આપેલ હતી અને વાત કરવામાં આવેતો વિસાવદર તાલુકા નુ કાલસારી ગામ આવેલછે ત્યા સર્વનમ્બર 257પેકી 1સર્વનમ્બર આવેલ છે તે જમીન ગૌવચર ની હોયઅને વહીવટી તંત્ર ને જાણહોવાછતાં તે જમીન 100રૂપિયા ના સ્ટેમ્પ પેપર ઉપર વેચાણ થયેલ છે તેવા પ્રુફઅરજદાર દ્વારા વિસાવદર મામલતદાર ને આપેલ છતાં સરકાર તંત્રદ્વારાગૌવચરની જમીન છૂટીકરાવવા માટે કોઈપણ પગલાં ભરેલ નહીં તો શુ તાલુકા મા થયેલ ગૌવચર ની જમીન ઉપર થયેલ પેસકદમી મા સરકારી બાબુ ઓની મિલીભગત છેકે પછી રાજકીય પ્રેસર છે તે સમજાતુંનથીત્યારે વિસાવદર મામલતદાર તેમજ ટીડીઓ દ્વારા તારીખ 01/10/2022નારોજ ગોવચર ઉપરની પેસકદમી દૂર કરવાની બાહેંધરી આપીહતી ત્યારે વિસાવદર ના ઈન ચાર્જ મામલતદાર સાગઠીયા જયારે ગોવચર મા પેસકદમી વારી જમીન ખાલીકરાવવા ગયેલ ત્યારે ખેડૂત દ્વારા ઈન ચાર્જ મામલતદાર ને પણએલ ફેલ બોલીને રવાના કરીદીધેલ હતા ત્યારે સવાલ એછેકે શુ ગોવચર મા દબાણ કરનારા ઉપર શુ મોટા ગજના રાજકારણી ઓનો હાથ હોયતોજ મામલતદારને એલ ફેલ બોલીશકે આતકે વિસાવદર ના ઇન્ચાર્જ ટીડીયો ખુમાણ દ્વારા માલધારી ઓને આજે ફરીવાર 3મહિના મા ગોવચર ખાલી કરાવી દેસુ તેવી લોલીપોપ આપેલ છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.