તાલાલા તાલુકાના પીપળવા ગામ મુકામે 11 મો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો - At This Time

તાલાલા તાલુકાના પીપળવા ગામ મુકામે 11 મો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો


તાલાલા તાલુકાના પીપળવા ગામ મુકામે 11 મો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો
દર વર્ષની જેમ આ વર્ષે પણ પીપળવા ગામમાં 16 જેટલા વિદ્યાર્થીઓ અને વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર કર્મચારીઓનો ગામના મુખ્ય જવાબદાર આગેવાનો દ્વારા તમામ ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવેલ..
આ શીલ્ડ અને પ્રમાણપત્રના સૌજન્ય દર વર્ષની જેમ આ વર્ષે પણ પીપળવા ગામના વતની પરબતભાઈ ચાંડેરા, વરજાંગભાઈ નંદાણીયા અને ગોવિંદભાઈ રામ દ્વારા સન્માન સમારોહમાં સહભાગી બની સુંદર આયોજન કરવામાં આવેલ.

રીપોર્ટ દીપક જોષી પ્રાચી તીર્થ ગીર સોમનાથ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.