સાળંગપુર ખાતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘા તેમજ દાદાના સિંહાસનને રંગબેરંગી ફુલોનો શણગાર કરવામાં આવેલ - At This Time

સાળંગપુર ખાતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘા તેમજ દાદાના સિંહાસનને રંગબેરંગી ફુલોનો શણગાર કરવામાં આવેલ


શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘા તેમજ દાદાના સિંહાસનને રંગબેરંગી ફુલોનો શણગાર કરવામાં આવેલભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શનિવાર 08-10-2022ના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની શુભ પ્રેરણાથી એવં કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘા તેમજ દાદાના સિંહાસનને રંગબેરંગી ફુલોનો શણગાર કરવામાં આવેલ તથા મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા અને શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવેલ. ભક્તોએ ઓનલાઈન તથા પ્રત્યક્ષ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.