ધંધુકાની સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. - At This Time

ધંધુકાની સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.


અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાની સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.

નિયામકશ્રી ગ્રંથાલય ગાંધીનગરના ડો.પંકજ ગોસ્વામી તથા મદદનિષ ગ્રંથાલય નિયામકશ્રી ડો.અમિતાબેન દવેના માર્ગદર્શન હેઠળ કારકિર્દી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગઈકાલે 11 કલાકે ધંધુકા સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કારવામાં આવ્યું હતું.જેમાં ફેકલ્ટી દ્વારા સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કેવી રીતે કરવી તેનું બહુજ સુંદર માર્ગદર્શન શ્રી દેવાંગભાઈ ભડિયાદરા દ્વારા આપવામાં આવ્યું હતું. અમદાવાદ જિલ્લાની એક માત્ર સરકારી પુસ્તકાલય ખાતે કારકિર્દી માર્ગદર્શન યોજાયું હોય તેવી નોંધ લેવાઈ છે.આ સેમિનારને સફળ બનાવવા નિયામકશ્રી ગ્રંથાલય ગાંધીનગરના ડો. પંકજ ગોસ્વામી તથા મદદનીશ ગ્રંથાલય નિયામકશ્રી ડો.અમિતાબેન દવેના માર્ગદર્શન હેઠળ સરકારી તાલુકા પુસ્તકાલય ધંધુકા ખાતે યોજાયું હતું. જેમાં સ્પર્ધાત્મ્ક પરીક્ષાની તૈયારી કરતાં તમામ વિધાર્થીઓ તેમજ વિધાર્થીનીઓએ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા .

રીપોર્ટર સી કે બારડ

મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.