કાંધલ જાડેજા સ્વખર્ચે ચોમાસા દરમિયાન થયેલ બિસ્માર રસ્તા નું કામ કરાવશે - At This Time

કાંધલ જાડેજા સ્વખર્ચે ચોમાસા દરમિયાન થયેલ બિસ્માર રસ્તા નું કામ કરાવશે


આજરોજ ધારાસભ્યશ્રી કાંધલભાઈ જાડેજા ને મળેલ રજૂઆત મુજબ અમર ગામ થી ઈશ્વરીયાગામ રસ્તાની ચોમાસા બાદ અતિશય બિસ્માર હાલતમાં હોય ત્યારે વજશીભાઈ રૂબરૂ મુલાકાત લઈ તાત્કાલીક રોડ નું સમારકામ ધારાસભ્યશ્રી ના સ્વખર્ચે કરવાની વ્યવસ્થા કરી આપેલ છે ને કામ સોમવાર થી ચાલુ કરી દેવામાં આવશે તો વિસ્તાર ના આગેવાનો ખેડૂતો તથા ગ્રામજનોએ ધારાસભ્યશ્રી કાંધલભાઈ જાડેજા નો આભાર માન્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.