વડનગર વેપારી મિત્ર મંડળ દ્વારા સંગીતમય હનુમાન ચાલીસા નો ધાર્મિક કાર્યક્રમો યોજાયો હતો - At This Time

વડનગર વેપારી મિત્ર મંડળ દ્વારા સંગીતમય હનુમાન ચાલીસા નો ધાર્મિક કાર્યક્રમો યોજાયો હતો


વડનગર વેપારી મિત્ર મંડળ દ્વારા સંગીતમય હનુમાન ચાલીસા નો ધાર્મિક કાર્યક્રમો યોજાયો હતો

વડનગર વેપારી મિત્ર મંડળ દ્વારા અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે કોલેજ ત્રણ રસ્તા ના વેપારી ઓ સંગીત મય હનુમાન ચાલીસા આયોજન કરાયું હતું તેમાં નગર ના અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત હાજર રહ્યા હતા. તેમાં ધર્મ પ્રેમી જનતા તથા લોકો ધાર્મિકતા માં થી આધ્યાત્મિકતા ઉર્જા તરફ જવા થી ઝાંખી જોવા મળી હતી અને તેની સાથે રામધૂન બોલાવી ને અંતરમન શુદ્ધીકરણ થયું હોય તેવું દેખાઇ રહ્યું હતું લોકો મંત્ર મુગ્ધ થઈ ગયા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.