મહિસાગર : સંતરામપુર થી ગાંધીનગર નવીન બસ નો રૂટ ચાલુ કરવામાં આવ્યો. - At This Time

મહિસાગર : સંતરામપુર થી ગાંધીનગર નવીન બસ નો રૂટ ચાલુ કરવામાં આવ્યો.


મહિસાગર......

સંતરામપુર થી ગાંધીનગર નવીન બસ નો રૂટ ચાલુ કરવામાં આવ્યો.
ગુજરાત સરકાર ના મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર દ્વારા કડાણા તાલુકા ના માલવણ ખાતે થી લીલી ઝંડી આપવામાં આવી.

રિપોર્ટર - અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.