જસદણના ઘેલા સોમનાથ ખાતે મહાશિવરાત્રી નિમિત્તે મેળો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ અને લોક ડાયરો યોજાશે - At This Time

જસદણના ઘેલા સોમનાથ ખાતે મહાશિવરાત્રી નિમિત્તે મેળો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ અને લોક ડાયરો યોજાશે


જસદણના ઘેલા સોમનાથ ખાતે મહાશિવરાત્રી નિમિત્તે મેળો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ અને લોક ડાયરો યોજાશે

જસદણ ની નજીક આવેલ તીર્થધામ ઘેલા સોમનાથ મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે તારીખ 18.02.2023 ના શનિવારના રોજ મહાશિવરાત્રી મેળો અને રાત્રે 8:00 વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમ તથા લોક ડાયરો યોજાશે જેમાં લોકસાહિત્યકાર દેવરાજભાઈ ગઢવી લોક સાહિત્ય હાસ્ય કલાકાર હરદેવભાઈ આહીર લોકગાયક સંતવાણી કિશોરગીરી ગોસ્વામી લોકગાયિકા સંતવાણી હેતલબેન આંબલીયા લોકસાહિત્યકાર હાર્દિક પંડ્યા જયદીપ મહારાજ તેમજ હાર્દિક મિયાત્રા આ લોક ડાયરો લોક ડાયરામાં પવિત્ર ભૂમિ અને વાતાવરણ ભક્તિમય ગુંજવશે તેમજ ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ જિલ્લા કલેકટર શ્રી ખાતેથી અધિકારીઓ તેમજ ટ્રસ્ટ ગણો ની અધ્યક્ષતામાં આ ઘેલા સોમનાથ મંદિર ખાતે ભવ્ય આયોજન થશે તેમ જ આયોજનમાં સમગ્ર નગરજનોને તેમજ ગ્રામજનોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.