અમરેલીમાં તાત્કાલિક હનુમાન મંદિરે મહાપ્રસાદ નું આયોજન થયું - At This Time

અમરેલીમાં તાત્કાલિક હનુમાન મંદિરે મહાપ્રસાદ નું આયોજન થયું


અમરેલીમાં તાત્કાલિક હનુમાન મંદિરે મહાપ્રસાદ નું આયોજન થયું
અમરેલીમાં સત્યનારાયણ સોસાયટીમાં તાત્કાલિક હનુમાનજી મંદિર દર શનિવારે સાંસ્કૃતિક કાર્યક્રમ નું તારીખ 25/3/24 ના દિવસે એક વર્ષ પૂર્ણ થતાં સુંદર મજાના મહાપ્રસાદ મહા આરતી આયોજન કરેલ તેમાં આજની પેઢીના બાળકો ટેકનોલોજીના વ્યસ્ત રહે છે તો દર શનિવારે આ કાર્યક્રમ મા હિન્દુ ધર્મ સાથે સંળાયેલા રહેલ હનુમાનજીની દરેક ચોપાઈ નું ભજન કરે ધર્મ સાથે સંકળાયેલી રહેતેવું આયોજન થાય છે બીજા વર્ષમાં આ કાર્યક્રમ અખંડ રહે એવી ઇચ્છા રાખીએ છીએ હરેશભાઈ ખુમાણ શૈલેષભાઈ ધાધલ મનીષભાઈ વાળા મહેશ ભાઇ હુદડ ભીખુ ભાઇ વાળા અનક વાળા વગેરે દ્વારા આયોજન થાય છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.