ઉમરાળા CHC ખાતે આયુ્ષ્યમાન ભવ: આરોગ્ય સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો - At This Time

ઉમરાળા CHC ખાતે આયુ્ષ્યમાન ભવ: આરોગ્ય સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો


*ઉમરાળા CHC ખાતે આયુ્ષ્યમાન ભવ: આરોગ્ય સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો*

ઉમરાળા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુ્ષ્યમાન ભવ:આરોગ્ય મેળો સર્વરોગ નિદાન કેમ્પ એટલે સરકાર દ્વારા ગ્રામ્ય કક્ષાએ મળતી આરોગ્ય લક્ષી સેવાઓ જેવી કે માતૃત્વ આરોગ્ય,બાળરોગ,કાન નાક ગળાના રોગ,સર્જરી,આંખના રોગ,માનસિક તણાવ સહિતની સારવાર એકજ જગ્યા પર મળી રહે તેને લઈને આયુષ્માન ભવ: કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમા ઉપસ્થિત ઉમરાળા એ.પી.અંટાળા,તાલુકા ભાજપ અધ્યક્ષ પ્રતાપભાઇ આહિર,CHC અઘિક્ષક ડો.નિલમ મોણ૫રા,સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમ સહિતના હસ્તે દિ૫ પ્રાગટય કરી સેવા યજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી ઉમરાળા તાલુકા હેલ્થ સુપરવાઇઝર રાજુભાઇ ઉપાઘ્યાય અને CHC સ્ટાફના રાજેન્દ્રભાઇ જોષી,જયોતિબેન જોષી,પ્રતિક્ષાબેન ગઢવી સહિતના દ્વારા સમગ્ર આરોગ્ય સેવા યજ્ઞને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.