બોટાદ શહેરમા આમ આદમી પાર્ટી દ્વારા પરીવર્તન ‌પદયાત્રા - At This Time

બોટાદ શહેરમા આમ આદમી પાર્ટી દ્વારા પરીવર્તન ‌પદયાત્રા


બોટાદ શહેરમા આમ આદમી પાર્ટી દ્વારા પરીવર્તન ‌પદયાત્રા

ગુજરાત માં બસ હવે પરીવર્તન જ જોઇએ એ ઉદ્દેશ સાથે આમ આદમી પાર્ટી દ્વારા બોટાદ થી પરીવર્તન પદયાત્રા ની શરૂઆત કરી છે
ગુજરાત માં અલગ અલગ જીલ્લા માં અલગ અલગ તાલુકા મા અલગ અલગ વિધાનસભા માં આમ આદમી પાર્ટી નુ ચુંટણી ને લઈને જે રીજન છે જે રુપરેખા છે તે લોકો સુધી પહોંચાડવા માટે પરીવર્તન પદયાત્રા ની શરૂઆત કરી આ યાત્રા નો બોટાદ થી શુભારંભ કરવામાં આવ્યો છે
બોટાદ શહેરમાં ગોપાલ ઈટાલીયા ઉમેશભાઈ મકવાણા અને રાજુભાઈ સોલંકી ના અધ્યક્ષ સ્થાને આ પદયાત્રા ની શરૂઆત કરી છે ‌

રિપોર્ટ
અસરફ જાંગડ
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.