ધનસુરા ગોકુલનાથજી મંદિરના હોદેદારો નિમાયા - At This Time

ધનસુરા ગોકુલનાથજી મંદિરના હોદેદારો નિમાયા


ધનસુરા ગોકુલનાથજી મંદિરની નવાવર્ષ ની જનરલ મિટિંગ યોજાઈ જેમો મંદિરના ના હિસબો મંદિર ના પ્રશ્નો સાથે નવાવર્ષો હોદેદારો ની નિમણુંક કરવામાં આવી જેમાં પ્રમૂખ તરિકે જયેશભાઇ શાહ. ઉપપ્રમુખ પીન્ટુભાઈ શાહ મંત્રી. રાકેશ મહેતા. પિયુષભાઈ શાહ. વિપુલભાઈ શાહ. રવિભાઈ શાહ સાથે ટ્રસ્ટીઓની ચંદ્રકાન્તભાઈ શાહ. રાજુભાઈ મહેતા. પિયુષભાઈ શાહ. લાલભાઈ શાહ. અરવિંદભાઈ શાહ. રજનીભાઇ શાહ સાથે કારોબારી સભ્યોની સર્વ સમિતિ થી નિમણુંક કરવામાં આવી હતી
9879861009


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.