પ્રધાનમંત્રી શ્રી ની પ્રેરણાથી બાલાસિનોર ધારાસભ્ય સ્વચ્છતા અભિયાનમાં જોડાયા - At This Time

પ્રધાનમંત્રી શ્રી ની પ્રેરણાથી બાલાસિનોર ધારાસભ્ય સ્વચ્છતા અભિયાનમાં જોડાયા


પ્રધાનમંત્રીની પ્રેરણાથી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ સુધી મંદિર સ્વચ્છતા અભિયાન અંતર્ગત નવગામા ગામના શ્રી શિવલિંગ મહાદેવ ખાતે સફાઈ કરી હતી. જેમાં આગેવાનો જોડાયા હતા.

આગેવાનો સાથે ધારાસભ્ય શ્રી માનસિંહ ચૌહાણ પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ અજમેલ સિંહ પરમાર પુવ જિલ્લા પંચાયત સદસ્ય ઉદેસિંહ ચૌહાણ પાડવા જિલ્લા પંચાયતના સભ્ય પારુલ બેન ચૌહાણ તાલુકા પંચાયત ના સભ્યશ્રી બાલાસિનોર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ગામના સરપંચ શ્રી પૂર્વ સરપંચ શ્રી વગેરે આગેવાનો જોડાયા હતા અને સ્વચ્છતા અભિયાન કર્યું હતું


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.