રાજકોટમાં મેળાના શીર્ષક માટે સ્પર્ધા, શ્રેષ્ઠ નામ આપનારને પુરસ્કાર - At This Time

રાજકોટમાં મેળાના શીર્ષક માટે સ્પર્ધા, શ્રેષ્ઠ નામ આપનારને પુરસ્કાર


લોકો 27મી સુધી પત્ર કે ઈ-મેલથી એન્ટ્રી મોકલી શકશે

રાજકોટમાં રેસકોર્સના મેદાનમાં જન્માષ્ટમી નિમિત્તે તા.17 ઓગસ્ટથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાનારા લોકમેળાનું આકર્ષક શીર્ષક મેળવવા માટે સ્પર્ધા યોજવાનું નક્કી કરાયું છે. લોકમેળાનું આકર્ષક શીર્ષક આપનારા સ્પર્ધકને પુરસ્કારથી નવાજવામાં આવશે. રાજકોટ શહેરમાં આ વર્ષનો લોકમેળો તા.17થી 21 ઓગસ્ટ સુધી યોજાશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.