ધોળકા બગોદરા હાઇવે પર કેલા પીરની દરગાહ પાસેથી પરપ્રાંતિય યુવક ની લાશ મળી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/gto2jv6drlpackdt/" left="-10"]

ધોળકા બગોદરા હાઇવે પર કેલા પીરની દરગાહ પાસેથી પરપ્રાંતિય યુવક ની લાશ મળી


મળતી માહિતી મુજબ
ધોળકા - બગોદરા હાઈવે પર આવેલ કેલાપીર ની દરગાહ નજીક થી પવનકુમાર રામસ્વરૂપ લોધી નો મૃતદેહ મળી આવ્યો હતો. જેના છાતી ના ભાગે ડાબી બાજુ ગોળી વાગ્યા નું નિશાન છે. હત્યા કે આત્મહત્યા તે કારણ અંક બંધ મૃતક ના ભાઈ ની ફરિયાદ લઇ આઈ. પી. સી. ની કલમ ૩૦૨ અને આર્મ્સ એક્ટ હેઠળ ની કલમ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. શકમંદો ની પૂછપરછ કરવામાં આવી રહી છે. જોકે આ બનાવમાં આત્મહત્યા ની શક્યતા ને પણ નકારી શકાય તેમ નથી ધોળકા સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતેપી એમ અર્થ મોકલી આપી ધોળકા ટાઉન પોલિસ ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો ને પકડવા પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે તમામ એન્ગલ થી પોલીસ તપાસ કરી રહી છે.

રીપોર્ટર. મુકેશ ઘલવાણીયા
8866945997


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]