ધોળકા તાલુકા અરણેજ ગામે બંધ કરવામાં આવેલ રેલ્વેફાટક મુદ્દે ઉગ્ર વિરોધ કરાયો - At This Time

ધોળકા તાલુકા અરણેજ ગામે બંધ કરવામાં આવેલ રેલ્વેફાટક મુદ્દે ઉગ્ર વિરોધ કરાયો


બગોદરા વટામણ હાઇવે પર આવેલા અરણેજ ગામ પર રેલ્વે તંત્ર દ્વારા ફાટક બંધ કરવામાં આવેલ તેના કારણે અરણેજ જવારજ ગુંદી સરગવાળા ગામના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો પાંચ ગામના લોકોનેહાલાકી પડી રહી છે રેલ્વે ફાટક પર આવીને રેલ્વે રોકી ને વિરોધ નોંધાવ્યો હતો અરણેજ અને ગણપતિપુરા ધાર્મિક સ્થળ હોવાથી યાત્રીકોને પણ મુશ્કેલી પડે છે ધક્કે ચડે છે ત્રણ કિલોમીટર રોગ સાઇડમાં વાહન ચલાવીને જાવું પડે છે અકસ્માત સર્જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે અકસ્માત બને તો જવાબદાર કોણ ફાટક ખોલવામાં આવે તેવી માગણી કરવા માં આવી પોલિસ ઘટના સ્થળ પહોંચીને ચુસ્ત બદોબસ્ત ગોઠવો હતોચૂંટણી બહિષ્કાર ના સુત્રો કર્યા હતા

રીપોર્ટર: મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.