મહિસાગર જિલ્લામાં ખાન-ખનિજ માફીયાઓ બન્યા બેફામ* - At This Time

મહિસાગર જિલ્લામાં ખાન-ખનિજ માફીયાઓ બન્યા બેફામ*


*

મહિસાગર જિલ્લાના બાલાસિનોર જીઆઈડીસી વિસ્તારમાં સફેદ પથ્થરના ઠગલા ખડકી દેવામાં આવ્યા છે. મહિસાગર જિલ્લાના માફિયાઓને કોઈ પણ અઘિકારી બીક લાગતી નથી અથવા મોટા વહિવટ થતા હોય તેવું લાગી રહ્યું છે. ધોરા દિવસે ખુલ્લે આમ સફેદ પથ્થરની તસ્કરી કરતા ખાન ખનિજ માફીયાઓ જોવા મળ્યા


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.