ઘાટાવાડા ખાતે આયોજિત હરસિદ્ધિ માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે નવનિર્મિત મંદિરનું શિક્ષણ મંત્રીએ નિરીક્ષણ કરી આશીર્વાદ મેળવ્યા - At This Time

ઘાટાવાડા ખાતે આયોજિત હરસિદ્ધિ માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે નવનિર્મિત મંદિરનું શિક્ષણ મંત્રીએ નિરીક્ષણ કરી આશીર્વાદ મેળવ્યા


આજ રોજ કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ઘાટાવાડા ખાતે શ્રી હરસિધ્ધિ ચેરીટેબલ ટ્રસ્ટ-સંતરામપુર દ્વારા આયોજીત હરસિધ્ધિ માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે નવનિર્મિત મંદિરનું નિરીક્ષણ કરી મહંત સાથે ચર્ચા વિચારણા કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા.બે દિવસ ચાલનાર આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ૧૧ કુંડી મહાયજ્ઞનાં અલૌકિક દિવ્ય કાર્યક્રમમાં ભાગીદાર બનવા સૌ ભાવિક ભક્તોને વિનંતી કરું છું


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.