ચિત્તલ સરસ્વતી વિદ્યામંદિર ખાતે વિદ્યા ભારતી ટ્રસ્ટ દ્વારા જિલ્લા હોમગાર્ડ કમાન્ડર તરીકે નિયુક્ત - At This Time

ચિત્તલ સરસ્વતી વિદ્યામંદિર ખાતે વિદ્યા ભારતી ટ્રસ્ટ દ્વારા જિલ્લા હોમગાર્ડ કમાન્ડર તરીકે નિયુક્ત


ચિત્તલ સરસ્વતી વિદ્યામંદિર ખાતે વિદ્યા ભારતી ટ્રસ્ટ દ્વારા જિલ્લા હોમગાર્ડ કમાન્ડર તરીકે નિયુક્ત રોહિતભાઈ મહેતા નું સન્માનકરવામાં આવેલ હોમગાર્ડ ઓફિસર શ્રી રોહિતભાઈ મહેતા ને અમરેલી જિલ્લા હોમગાર્ડ કમાન્ડર તરીકે નિયુકીત થતા વિદ્યાભારતી ટ્રસ્ટ સંચાલિત નેત્ર નિદાન વ્યવસ્થા સમિતિ દ્વારા રોહિતભાઈ મુહેતા પ્રમુખ શ્રી ઈતેશભાઈ મહેતા નેત્ર નિદાન
સમિતિના સંયોજક દિનેશ ભાઈ મેસીયા તેમજ નેત્રદાન કેમ્પ ના સલાહ કાર મનુભાઈ દેસાઈ વગેરે ના વરદ હસ્તે સન્માન કરવામાં આવેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.