નવરાત્રી ના પ્રથમ દિવસે કંથારપુરા મહાકાળી વડ ખાતે ભાવિ ભક્તો નો ધસારો જોવા મળ્યો - At This Time

નવરાત્રી ના પ્રથમ દિવસે કંથારપુરા મહાકાળી વડ ખાતે ભાવિ ભક્તો નો ધસારો જોવા મળ્યો


દહેગામ તાલુકા નું હેરિટેજ વૃક્ષ અને પ્રખ્યાત સ્થળ ગણાતું કંથારપુરા મહાકાળી વડ ખાતે આજે નવરાત્રિના પ્રથમ દિવસે ખૂબ મોટી સંખ્યામાં ભાવિભક્તો મહાકાળી માતાના દર્શનાર્થી ઉમટી પડ્યા હતા. આજથી શરૂ થયેલી આસો મહિના ની નવરાત્રીના પાવન દિવસોમાં પહેલા નોરતાના દિવસે કંથારપુરા મહાકાળી વડ ખાતે સવારથી જ ભાવિભક્તોએ માં મહાકાળી માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. , , રીપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.