જૈનાચાર્ય વિદ્યાલય નું ગૌરવ............... જૈનાચાર્ય આનંદઘનસુરિ વિદ્યાલયના ઉચ્ચતર - At This Time

જૈનાચાર્ય વિદ્યાલય નું ગૌરવ…………… જૈનાચાર્ય આનંદઘનસુરિ વિદ્યાલયના ઉચ્ચતર


જૈનાચાર્ય વિદ્યાલય નું ગૌરવ...............
જૈનાચાર્ય આનંદઘનસુરિ વિદ્યાલયના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ફરજ બજાવતા ડો. મનિષકુમાર રમણલાલ પંડ્યાએ અમદાવાદ ખાતે યોજાયેલ જી.સી.ઇ.આર .ટી આયોજિત ઉત્તર ઝોન કક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ 2024 માં ઇનોવેશન રજૂ કરી સમગ્ર ઉત્તર ગુજરાતમાં શાળાનું ગૌરવ વધાર્યુ છે. શ્રી સોસાયટીનગર વિકાસ મંડળના પ્રમુખ શ્રી સી.સી શેઠ સાહેબ તથા મંત્રી શ્રી મધુકર ખમાર સાહેબ તથા શાળાના આચાર્ય શ્રી પ્રદીપભાઈ દેસાઈએ ડૉ.મનિષ પંડયાને અભિનંદન પાઠવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.